સોનાના ભાવમાં સતત તેજી અને વધતી ખરીદીથી આરબીઆઇ અને સરકાર બંને ચિંતામાં મૂકાઇ ગયા છે. સરકાર અને આરબીઆઇ વારંવાર દેશની પ્રજાને કહી ચૂક્યા છે કે સોનાની ખરીદીની જગ્યાએ અન્ય રીતે રોકાણ કરો. પરંતુ લોકોમાં સોનાની ખરીદીનો ગાંડો ક્રેઝ છે. ભાવો આસમાને હોવા છતાંય લોકો સોનાની ખરીદી કરવામાંથી બાકાત રહેતા નથી. ત્યારે આરબીઆઇ હવે સોનામાં રોકાણ માટે નવી તક શોધી લાવ્યું છે.
સોનામાં કઇ રીતે રોકાણ કરીને ફાયદો મેળવી શકાય છે તે જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો.