Business Homepage
Share Bazaar
Personal Finance
Automobiles
Karobar Jagat
Commodity
Property
Travel
Budget 2013-14
કિંગફિશરના શેરમાં અપર સર્કિટ, કિંગફિશર વેચાઇ જશે
Business Desk | Dec 11, 2012, 14:22PM IST

વિજય માલ્યા કિંગફિશર એરલાઇન્સને 18મી ડિસેમ્બરના રોજ એતિહાદને 48% હિસ્સો 3000 કરોડ રૂપિયામાં વેચે તેવા સમાચાર છે.
કિંગફિશર એરલાઇન્સના બે એરક્રાફ્ટ જપ્ત થયાના સમાચાર છતાંય તેના શેર પર અસર પડી નથી.
આ સમાચારથી કિંગફિશર એરલાઇન્સમાં 5 ટકાની અપર સર્કિટ લાગી ગઇ છે. યુબી હોલ્ડિંગ્સમાં પણ અંદાજે 4.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
બપોરે 2.07 વાગ્યે સેન્સેક્સ 11 અંક વધીને 19421 અને નિફ્ટી 3 અંક તૂટીને 5905ની સપાટી પર હતી.








