Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

Arth-jagat

 

કેન્દ્રીય નાણાંમંત્રી દેશની બગડતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે પૂરજોશમાં કોશિશ કરી રહ્યા છે, તેમ છતાંય રૂપિયો રસાતળમાં જઇ રહ્યો છે. મોંઘવારી...

આઈટી અને બીપીઓ ક્ષેત્ર દ્વારા અત્યાર સુધી ૧૯.૮૦ લાખ રોજગારીનું નિર્માણ કરવામાં આવ્યુંવર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધીની ૧૨મી પંચવર્ષીય યોજના દરમિયાન...

ભારતીય કંપની દ્વારા કરાતી FDIમાં નવ ગણો વધારો થયો

વર્ષ ૨૦૦પ-૦૬થી ૨૦૦૯-૧૦ સુધીના સમયગાળામાં ભારતીય કંપનીઓ દ્વારા કરાતી એફડીઆઈ નવ ગણી વધીને ૭૨.૦૪ અબજ યુએસ ડોલર થઈ છે...

સ્ટીલ ઉત્પાદનો ઉપર સપ્ટે.થી BIS નિયમો અમલી

સપ્ટેમ્બર માસથી મોટાભાગની લોન્ગ સ્ટીલ પ્રોડક્ટ્સ ઉપર બીઆઈએસનાં નિયમો લાગુ પાડવામાં આવવાના હોવાથી બાંધકામ અને...
 

RBI રૂપિયાની અસ્થિરતા ઘટાડશે, અવમૂલ્યન નહીં

દેશની રાજકોષીય ખાધ અને કરન્ટ એકાઉન્ટ ડેફીસીટને કારણે રૂપિયામાં સતત ઘસારો થઈ રહ્યો હોવાનો નિષ્ણાતોનો મત...

ખાંડની નિકાસને લઈને વિવાદ ઊભો થયો

ખાંડની નિકાસને લઈને સરકારને મંત્રાલયો વચ્ચે નવી ખેંચતાણ ઊભી થઈ છે. કોમર્સ મંત્રાલયે ખાદ્ય મંત્રાલયના ખાંડની...
 

More News

 
 
 
 

  • Wednesday, May 16, 2012 04:46[IST]
     
    રેલવેના વેઇટિંગ લિસ્ટ ક્લિયરન્સના નિયમોમાં ફેરફારો- 15મી મે 2012ના રોજ નવી વ્યવસ્થાના સંબંધમાં સર્કયુલર બહાર પાડ્યો- તેમાં વેટિંગ લિસ્ટ કિલયરના સંબંધમાં નવી નીતિઓની માહિતી આપવામાં આવી છે - જો ટ્રેનોમાં એક્સટ્રા કોચ લગાવામાં આવે તો પહેલાં 'તત્કાળ' ક્વોટાના યાત્રીઓનો બર્થ અપાશે - ત્યારબાદ તેમાંથી બચેલા બર્થ 'જનરલ' ક્વોટાના વેટિંગ ટિકિટવાળા યાત્રીઓને અપાશે - સોફ્ટવેરમાં આંશિક ફેરફાર બાદ નવા આદેશ પર...
     

  • Wednesday, May 16, 2012 02:40[IST]
     
    નોકરિયાત વર્ગ માટે મહત્વના સમાચાર, મળશે ITમાં મોટી રાહત- નાણામંત્રી પ્રણવ મુખરજીએ મંગળવારે રાજ્યસભામાં આ વાતનો સંકેત આપ્યો હતો- આ વર્ષના બજેટમાં આવકવેરા મુક્તિની મર્યાદા R૧.૮૦ લાખથી વધારીને બે લાખ રૂપિયા કરવામાં આવી છે- કેબિનેટની મંજૂરી બાદ ડીટીસી બિલને આગામી ચોમાસું સત્રમાં રજૂ કરાશેઆવકવેરા મુક્તિની મર્યાદા રૂ. ત્રણ લાખ સુધી થાય તેવી શક્યતા છે. નાણામંત્રી પ્રણવ મુખરજીએ મંગળવારે રાજ્યસભામાં...
     

  • Wednesday, May 16, 2012 02:38[IST]
     
    મહિલાઓના પ્રાઇવેટ પાર્ટસની 'અશ્લીલ' જાહેરખબરથી વિવાદ- કેટલીય ટીવી જાહેરાતોના પ્રસારણ રાત્રે 11 થી સવારે 6 વાગ્યા કરવાની ભલામણ કરી છે - કાઉન્લિસલની આ ભલામણ ખાસ કરીને 'ફાસ્ટ ટ્રેક', 'વાઇલ્ટ સ્ટોન ડિઓ', 'ટાટા ડોકોમો' જેવી જાહેરાતોના સંદર્ભમાં આપવામાં આવી- રાત્રે 11 વાગ્યા બાદનો સ્લોટ એ સર્ટિફિકેટ પ્રાપ્ત ફિલ્મો માટે મનાય છે - પુરુષોના પરફ્યૂમ હોય કે પછી મોબાઇલ ફોન, બાળકોના કપડા હોય કે સાબુ, ટીવી પર આ...
     

  • Wednesday, May 16, 2012 12:02[IST]
     
    તૈયારીઓ પૂરી, બજાર ભાવ પર મળશે LPG સિલિન્ડર!સરકાર પ્રજા પર મોંઘવારીનો વધુ એક બોજ નાંખવાની તૈયારી કરી રહ્યું છે. સિલિન્ડર પરથી સબ્સિડી ખત્મ કરવાના ઇરાદાને સરકાર હવે હકીકતમાં કરવા જઇ રહી છે. જો કે આ સબ્સિડી એકદમથી નહીં હટાલે, તેના કેટલાંક તબક્કામાં હટાવાશે. સરકાર સૌથી પહેલા તબક્કામાં વિધાયકો, સાંસદો અને ગેઝેટ ઓફિસરો માટે એલપીજી સિલિન્ડર સબ્સિડી ખત્મ કરશે. ત્યારબાદ 6 લાખ રૂપિયાથી વધુ...
     
 

Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.