

બેંકે પોતાની પાસે આવેલી નોટ મશીનથી ચેક કરીને સર્ક્યુલેસનમાં મુકવાની રહેશે.
અર્થતંત્રમાં નકલી ચલણી નોટો ઘુસી...
શું તમને ખબર છે દુનિયાની સૌથી ધનિક બેન્ક કંઇ છે? કયાં દેશમાં છે? તેની સંપત્તિ કેટલી છે અને ક્યાંરે ખુલી હતી? ખબર...
- પંજાબ નેશનલ બેન્કની આ ભૂલે ફરીદાબાદના ખેડૂતને બનાવ્યો માલામાલ
- સુશીલ કુમારે શુક્રવારના રોજ જ્યારે પોતાના...
ખૂબ જ તોફાની વધઘટો માટે જાણીતા મે મહિનામાં વોલેટિલિટી વધવાની ગણતરીએ કોલ, પુટ ઓપ્શન્સમાં વોલ્યુમો વધી રહ્યા છે....
ઓછી મૂડીની સાથે બેન્કો નિયમોનું પાલન કરવા માટે સમર્થ નહીં બને. બેન્કોને આગામી છ વર્ષ દરમિયાન રૂ. ૩.૯ લાખ કરોડથી પાંચ લાખ કરોડની મૂડીની જરૂર પડશે.
જો દેશની બેન્કોએ બેઝલ-૩ના નિયમોનું પાલન કરવું હશે તો તેમને કમસે કમ રૂ. ૩.૯થી પાંચ લાખ કરોડની મૂડીની જરૂર પડશે તેમ રેટિંગ એજન્સી ઇકરાએ જણાવ્યું હતું.
ઇકરા દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં...
જયપુર સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુરે ગ્રાહકો માટે આકર્ષક જમા યોજના રજૂ કરી છે. તેના અંતર્ગત ગ્રાહકોને સીમિત મર્યાદાની જમા યોજના પર આકર્ષક વ્યાજ અપાશે.
સ્થાનિક જમાઓની અંતર્ગત 50 સપ્તાહના સમયગાળા માટે રજૂ કરાયેલી આ જમા યોજનમાં 9.6 ટકા વ્યાજ અપાશે. બેન્ક આની પહેલાં એક વર્ષથી ઓછા સમયગાળાની જમા યોજનાઓ પર 8 ટકા વ્યાજ ગ્રાહકોને આપી રહી હતી....
વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ઇન્વેસ્ટર સર્વિસીસે સોમવારે કહ્યું કે તેઓ ભારતની મુખ્ય ત્રણ ખાનગી બેન્કો આઇસીઆઇસીઆઇ, એચડીએફસી અને એક્સિ બેન્કના રેટિંગમાં સંભવિત અછત માટે સમીક્ષા કરશે. આ સમીક્ષાનું કારણ ભારતની સાખમાં ઓછું થવાનું છે. તાજેતરમાં જ આ ત્રણેય બેન્કોનું રેટિંગ ભારતની સાખ રેટિંગથી ઉપર છે.
ગયા સપ્તાહે એક અન્ય રેટિંગ એજન્સી...
- હવે તમારા માટે એકાઉન્ટ ટ્રાન્સફર કરવું બિલકુલ મુશ્કેલ નથી
- જો કોઇ ગ્રાહક પોતાના જ બેન્કની અન્ય બ્રાન્ચમાં એકાઉન્ટ ટ્રાન્સફર કરાવા માંગે છે તો તેના પર નવા ખાતા ખોલાવાનું જોર ન નાંખો
જો તમારા બેન્કમાં એકાઉન્ટ છે અને આ એકાઉન્ટને બેન્કના એક શહેરની શાખામાંથી અન્ય શાખામાં ટ્રાન્સફ કરવાના છે, તો તમારા માટે એક ખુશખબરી છે. જી હા, હવે તમારા માટે...