Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

Income-tax

 

દક્ષિણ ભારતના પ્રખ્યાત અભિનેતા ચિરંજીવીની પુત્રી સુસ્મિતાના ચેન્નાઇ સ્થિત ઘરમાંથી 35 કરોડ રૂપિયા રોકડા મળ્યા.ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે શુક્રવાર...

- છેલ્લાં એક વર્ષમાં જ્યાં કરોડપતિઓની સંખ્યામાં 63 ટકાનો વધારો થયો, ત્યાં લખપતિ ફક્ત 42 ટકા જ વધ્યા - અત્યારે આયકર પરિક્ષેત્રમાં જ્યાં 8752 લાખોપતિ (10 લાખ...

ઈન્કમટેક્સ ઈ રિટર્ન ફાઈલ કરવા ડિઝિટલ સિગ્નેચરની જરૂર નહિં રહે

ઈન્કમટેક્સમાં કોર્પોરેટ, એક કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી પેઢીઓ અને દસ લાખથી વધુની આવક ધરાવનાર વ્યક્તિગત...

કરદાતાએ ધ્યાનમાં રાખવા જેવી નવી અંદાજપત્રીય જોગવાઈઓ

જો કોઈ ટ્રસ્ટની ધંધાકીય પ્રવૃત્તિની આવક રૂ. ૨૫ લાખથી વધારે થશે તો કલમ ૧૧ અને ૧૨ના ખર્ચા બાદ મળશે નહી. વર્ષ...
 

બંધ સ્ટોક: ટેક્સ ક્રેડિટ અને વેરાની જોગવાઈ

વેપારીની ઓડિટ આકારણી કરતી વખતે વર્ષાંતે બંધ સ્ટોકમાં રહેલાં માલ ઉપરની ટેક્સ ક્રેડિટ ધ્યાને નહિ લેવાના કારણસર...

તમે જ ધારી લ્યો, શાહરૂખ અને સલમાન વચ્ચે શું છે કોમન?

- બંનેએ નાણાંકીય વર્ષ 2012 માટે 15 કરોડ રૂપિયા ટેક્સ પેટે ચૂકવ્યા - ગયા વર્ષની સરખામણીમાં શાહરૂખે આ વર્ષે 20 ટકા ટેક્સ...
 

More News

 
 
 
 

  • Monday, March 19, 2012 03:40[IST]
     
    ૨૦૧૨-૧૩નું અંદાજપત્ર સારું પણ પગારદાર નારાજ(કરવેરા આયોજન - અજિત. સી. શાહ ajitshahca@yahoo.com)- કરમુક્તિની મર્યાદા રૂ.૧,૮૦,૦૦૦ હતી તે વધારીને રૂ. ૨ લાખ કરવામાં આવી - કરદાતાઓએ જો ૮% પ્રમાણે ટેક્સ ભરવો ન હોય તો ઓડિટ કરાવવાની જરૂર રહેશે નહિ‌૧૬ માર્ચના રોજ કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખરજીએ વર્ષ ૨૦૧૨-૧૩નું બજેટ પાર્લામેન્ટમાં રજૂ કરવા માટે એક કલાક અને પચાસ મિનિટનો સમય લીધો. ત્યારે આ બજેટની અસરો શું થશે કે...
     

  • Monday, March 12, 2012 04:40[IST]
     
    સવાસો કરોડની વસ્તી, ૧૨ કરોડ પાનકાર્ડ અને વેરો ભરનારાઓ?ઈપીએસ- મહેશ ત્રિવેદી દેશમાં પ્રમાણિક કરદાતાઓની સંખ્યા વધે તે માટે સરકાર અને આવકવેરા વિભાગે સંનિષ્ઠ અને ગંભીર પ્રયાસો કરવા રહ્યા''મધ બનાવવા માટે ભમરીઓ જે રીતે હાનિ પહોંચાડયા સિવાય ફૂલમાંથી રસ ચૂસે છે તેવી રીતે રાજા-શાસકે પ્રજા પાસેથી વેરા ઉઘરાવવા જોઈએ’’ –ચાણક્ય' આશાઓ અને ભવિષ્યના અંદાજો વચ્ચે જીવનની ખરી મજા છુપાયેલી છે’ એવી લોકોક્તિ...
     

  • Sunday, March 11, 2012 12:44[IST]
     
    6.20લાખની આવકવાળાને ટેક્સ નહીં આપવો પડે!- ઇન્કટેક્સની મર્યાદાને ત્રણ લાખ રૂપિયા વાર્ષિક કરવાની ભલામણ કરી - સમિતિએ શુક્રવારના રોજ પોતાના રિપોર્ટ લકોસભા અઇધ્યક્ષ મીરા કુમારને સોંપ્યો - સમિતિની ભલામણોને જો માની લેવામાં આવશે તો 6.20 લાખ સુધીની આવકવાળા ટેક્સની મર્યાદાથી બહાર થઇ શકે છે પ્રત્યક્ષ કર સંહિતા (ડીટીસી) વિધેયક પર ભલામણ આપવા માટે રચવામાં આવેલી સંસદીય સમિતિએ ખાનગી ઇન્કટેક્સની...
     

  • Monday, March 5, 2012 05:20[IST]
     
    આવનાર બજેટ અંગે કરદાતાઓની અપેક્ષા તથા આશાઓકરવેરા આયોજન અજિત. સી. શાહ - મુક્તિમર્યાદા રૂ.૩૦૦૦૦૦ની અથવા કોઈ સૂચવે છે કે રૂ.૫,૦૦,૦૦૦ની કરવી જોઈએ તો યોગ્ય શું? - રૂ.૫ લાખની આવકના કરદાતાને આવકવેરાનું પત્રક ભરવાનું રહેશે નહીં આપણે સૌ જાણીએ છીએ કે ચાલુ વર્ષે યુનિયન બજેટ તા.૧૬ માર્ચના રોજ રજુ થવાનું છે. આ પહેલાં દરેક વ્યક્તિને પોતાની આશાઓ અને અપેક્ષાઓ હોય છે કે આ બજેટમાં ક્યાંક રાહત મળશે. દરેક...
     
 

Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.