

ઈન્કમટેક્સમાં કોર્પોરેટ, એક કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી પેઢીઓ અને દસ લાખથી વધુની આવક ધરાવનાર વ્યક્તિગત...
જો કોઈ ટ્રસ્ટની ધંધાકીય પ્રવૃત્તિની આવક રૂ. ૨૫ લાખથી વધારે થશે તો કલમ ૧૧ અને ૧૨ના ખર્ચા બાદ મળશે નહી.
વર્ષ...
વેપારીની ઓડિટ આકારણી કરતી વખતે વર્ષાંતે બંધ સ્ટોકમાં રહેલાં માલ ઉપરની ટેક્સ ક્રેડિટ ધ્યાને નહિ લેવાના કારણસર...
- બંનેએ નાણાંકીય વર્ષ 2012 માટે 15 કરોડ રૂપિયા ટેક્સ પેટે ચૂકવ્યા - ગયા વર્ષની સરખામણીમાં શાહરૂખે આ વર્ષે 20 ટકા ટેક્સ...
(કરવેરા આયોજન - અજિત. સી. શાહ ajitshahca@yahoo.com)- કરમુક્તિની મર્યાદા રૂ.૧,૮૦,૦૦૦ હતી તે વધારીને રૂ. ૨ લાખ કરવામાં આવી - કરદાતાઓએ જો ૮% પ્રમાણે ટેક્સ ભરવો ન હોય તો ઓડિટ કરાવવાની જરૂર રહેશે નહિ૧૬ માર્ચના રોજ કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખરજીએ વર્ષ ૨૦૧૨-૧૩નું બજેટ પાર્લામેન્ટમાં રજૂ કરવા માટે એક કલાક અને પચાસ મિનિટનો સમય લીધો. ત્યારે આ બજેટની અસરો શું થશે કે...
ઈપીએસ- મહેશ ત્રિવેદી દેશમાં પ્રમાણિક કરદાતાઓની સંખ્યા વધે તે માટે સરકાર અને આવકવેરા વિભાગે સંનિષ્ઠ અને ગંભીર પ્રયાસો કરવા રહ્યા''મધ બનાવવા માટે ભમરીઓ જે રીતે હાનિ પહોંચાડયા સિવાય ફૂલમાંથી રસ ચૂસે છે તેવી રીતે રાજા-શાસકે પ્રજા પાસેથી વેરા ઉઘરાવવા જોઈએ’’ –ચાણક્ય' આશાઓ અને ભવિષ્યના અંદાજો વચ્ચે જીવનની ખરી મજા છુપાયેલી છે’ એવી લોકોક્તિ...
- ઇન્કટેક્સની મર્યાદાને ત્રણ લાખ રૂપિયા વાર્ષિક કરવાની ભલામણ કરી - સમિતિએ શુક્રવારના રોજ પોતાના રિપોર્ટ લકોસભા અઇધ્યક્ષ મીરા કુમારને સોંપ્યો - સમિતિની ભલામણોને જો માની લેવામાં આવશે તો 6.20 લાખ સુધીની આવકવાળા ટેક્સની મર્યાદાથી બહાર થઇ શકે છે પ્રત્યક્ષ કર સંહિતા (ડીટીસી) વિધેયક પર ભલામણ આપવા માટે રચવામાં આવેલી સંસદીય સમિતિએ ખાનગી ઇન્કટેક્સની...
કરવેરા આયોજન
અજિત. સી. શાહ
- મુક્તિમર્યાદા રૂ.૩૦૦૦૦૦ની અથવા કોઈ સૂચવે છે કે રૂ.૫,૦૦,૦૦૦ની કરવી જોઈએ તો યોગ્ય શું?
- રૂ.૫ લાખની આવકના કરદાતાને આવકવેરાનું પત્રક ભરવાનું રહેશે નહીં
આપણે સૌ જાણીએ છીએ કે ચાલુ વર્ષે યુનિયન બજેટ તા.૧૬ માર્ચના રોજ રજુ થવાનું છે. આ પહેલાં દરેક વ્યક્તિને પોતાની આશાઓ અને અપેક્ષાઓ હોય છે કે આ બજેટમાં ક્યાંક રાહત મળશે. દરેક...