Advertisement
 

Insurance

 
આરોગ્યવીમાની પોલિસી એવી છે કે જે વીમાધારકને હોસ્પિટલમાં દાખલ થતી વખતે થતા ખર્ચનું વહન કરે છે. તેના માટે પોલિસીધારકે હોસ્પિટલમાં કમ સેકમ ૨૪ કલાક સુધી...
નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન જીવનવીમા કંપનીઓના પ્રીમિયમ એકત્રિકરણમાં ૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે એસબીઆઈ અને રિલાયન્સ જેવી ખાનગી જીવનવીમા...

વાહનોના ઈન્સ્યોરન્સ વિશે મેળવો જાણકારી

આજકાલ તમામ ઘરોમાં સરેરાશ બે વાહનો હોય છે. કાયદાકીય રીતે વાહનોનો વીમો ઉતરાવવો જરૂરી છે. ઘણા લોકોને વાહનોના વીમા...

કારમાં કાળા કાચ: તમારો વીમા કલેમ થઇ શકે છે નામંજૂર

દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં ચાલતી બસમાં ગેગરેંપ બાદ સુપ્રીમ કોર્ટે કારમાં કાળી ફીલ્મ હટાવી લેવા માટે આદેશ...
 

તમારી પાસે ઇમર્જન્સી ફંડ છે?

એલાર્મ: આકસ્મિક ખર્ચ આવી પડે ત્યારે દોડાદોડી કરવામાંથી બચવા માટે....   રસ્તા ઉપર જઇ રહ્યા છો અને અચાનક પાછળથી...

જીવનવીમાની જરૂર ક્યારે નથી પડતી?

સામાન્યત: જીવનવીમાની વાત કરતી વખતે આપણે તેની જરૂરિયાત અંગેનો વિચાર કરીએ છીએ. જેમાં વ્યક્તિનાં લક્ષ્ય, આશ્રિતોની...
 

More News

 
 
 
 

  • Friday, March 8, 2013 06:31[IST]
     
    તમે નોકરિયાત હો તો શક્યતા વધી જાય છે કે તમારી પાસે નોકરીદાતા દ્વારા આપવામાં આવેલી ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોય. તેમાં તમારા પરિવાર ઉપરાંત માતા-પિતાને પણ કવર આપવામાં આવે છે. ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં સીમાઓ અને પાબંદીઓ ઓછી હોય છે. ઉપરાંત વર્ષો જૂની અને પહેલેથી થયેલી બીમારીઓ વિના કોઈ તબીબી ચકાસણીએ કવર કરવામાં આવે છે.   ઘણા કર્મચારીઓ...
     

  • Friday, March 1, 2013 02:35[IST]
     
    શું તમારે પ્રીમિયમ બેક ટર્મ પ્લાન લેવો જોઇએ?
    સામાન્યત જીવનવીમો ત્રણ કારણોસર ખરીદવામાં આવે છે. એક તો કરવેરો બચાવવા, બીજો રોકાણ માટે અને ત્રીજી તેમજ મહત્ત્વની વાત એ કે જ્યારે આપણે આ દુનિયામાં ન રહીએ ત્યારે પણ આપણા પરિવારને નાણાકીય સ્ત્રોત મળી રહે તે માટે. આ એકમાત્ર કારણ એવું છે કે જેના માટે તમામ લોકોએ જીવનવીમો ઉતરાવવો જોઇએ તેમ છતાં પણ મોટાભાગની પોલિસીઓ રોકાણ માટે ખરીદવામાં આવે છે વીમાના...
     

  • Monday, February 18, 2013 01:49[IST]
     
    ઇન્શયોરન્સ અને પેન્શન હોલ્ડરોને થશે મોટો ફાયદો!
    જીવન વીમા પોલિસીધારકોને આગામી બજેટમાં ટેક્સમાં રાહતનો લાભ મળવાની શક્યતા છે. નાણાં મંત્રાલય પ્રથમ પ્રીમિયમ પર સર્વિસ ટેક્સ સમાપ્ત કરવા અને પેન્શન યોજનાઓ માટે અલગથી ટેક્સ છૂટમાં મર્યાદા નક્કી કરવાના એક પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે. આ સિવાય ટેક્સ અધિકારી એ વાતની સંભાવનાઓ તપાસી રહ્યા છે કે શું સર્વિસટેક્સની આકરણી વાસ્તવિક રીતે પ્રાપ્તિ...
     

  • Friday, February 8, 2013 02:45[IST]
     
    ઇરડા ઘટાડશે વીમા કંપનીઓ માટે સૉલ્વેંસી માર્જીન
    ઇન્શયોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેલલપમેન્ટ ઑથોરિટી (ઇરડા)એ વીમા કંપનીઓ માટે આવતા નાણાંકીય વર્ષથી સૉલ્વેંસી માર્જીન ઘટાડીને 150 થી 145% કરવાનો પ્રસ્તાવ કર્યો છે. તેનાથી જોખમવાળા રોકાણકારો માટે યોગ્ય જોગવાઇ થઇ શકશે. સૉલવેંસી માર્જીન કોઇપણ વીમા કંપનીના દાવાનો નિકાલ લાવવાની ક્ષમતાને પ્રદર્શિત કરે છે. ઇરડાએ એક નિવેદનમાં કહ્યું કે સૉલ્વેંસી...
     
 

 
Advertisement
 
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery