

વિપરીત સ્થિતિમાં નાણાંની જરૂર કોને નથી પડતી? તે વખતે પડોશી, પરિચિત કે સસ્તા દરે દેવું લઈને તમારું કામ પૂરૂં કરવા...
જો તમે હોમ લોનના ઊંચા વ્યાજ દરોથી પરેશાન છો તો તમારા માટે સોનેરી તક છે. દેશની મુખ્ય બેન્કોની સાથો સાથ હાઉસિંગ...
લેણદારો માટે સારા સમાચાર છે. નવા વર્ષમાં વ્યાજ દરો ઘટી શકે છે. જો કે વાત એમ છે કે દેશની મોટાભાગની બેંકોનું કહેવું...
દેશની જાહેરક્ષેત્રની જાણીતી બેન્ક યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ લોન પર વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કરી દીધો છે....
જો તમે પણ દેશમાં ખાનગી સેકરટરની અગ્રણી હોમ ફાઇનાન્સ કંપની એચડીએફસીમાંથી હોમ લોન લો છો તો તમારા માટે ખુશખબરી છે. જો કે વાત એમ છે કે એચડીએફસીએ હોમ લોન પર પ્રી-પેમેન્ટ ચાર્જ ખત્મ કરી દીધો છે. તમને બતાવી દઇએ કે પ્રીપેમેન્ટ ચાર્જ ચૂકવવો પડે છે, તેને સમય કરતાં પહેલાં હોમ ચૂકાવનાર ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઉસિંગ બોર્ડે...
સરકારે ખરાબ લોન અંગેના બે કાયદાઓમાં કરવામાં આવેલા સુધારાને મંજુરી આપી છે જેના કારણે બેન્કો ખરાબ લોનને ઓછી કરવાને સક્ષમ બનશે અને બેન્કો ગ્રાહકોને મુક્તપણે હોમલોન અને કોર્પોરેટ લોન આપી શકશે.
કેબિનેટ દ્વારા એન્ફોર્સમેન્ટ ઓફ સિકયોરિટી ઇન્ટરેસ્ટ એન્ડ રિકવરી ઓફ ડેટ લોઝ (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૧૧ને મંજુરી આપી છે. આ ખરડાને સંસદના શિયાળુ સત્રમાં રજુ...
જો તમે પણ હોમલોન લીધી હોય કે લેવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. જો કે વાત એમ છે કે સરકારે 15 લાખ સુધીની હોમલોન પર વ્યાજમાં એક ટકાની સબ્સિડીની નિર્ણયને મંજૂરી આપી દીધી છે.
તમને બતાવી દઇએ કે અત્યાર સુધી 10 લાખ સુધીની હોમ લોનમાં જ 1 ટકાની સબ્સિડી મળતી હતી પરંતુ હવે સરકારે તેનો દાયરો વધારીને 15 લાખ રૂપિયા કરી દીધો છે.
અત્યાર સુધી 20...
હાઉસિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર કદાચ આવતીકાલે હોમલોન લોનની હાલની મર્યાદા રૂ. ૧૦ લાખ છે તે વધારીને રૂ. ૧૫ લાખ કરશે અને તેના વ્યાજ પર એક ટકાની સબસિડી આપશે. આ લાભ મેળવવા માટે મકાનની કિંમત રૂ. ૨૦ લાખથી વધારીને રૂ. ૨૫ લાખ કરે તેવી પણ શક્યતા છે. કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક આવતીકાલે મળી રહી છે અને તેમાં આ બાબતે નિર્ણય લેવામાં આવે તેવી...